Gopalpura, Madhya Pradesh : 5th Varshik Patotsav and Shivalay Pratishtha || 17 Feb 2023

મધ્યપ્રદેશના ગોપાલપુરામાં વડતાલના પૂ. વકિલ સ્વામીના માર્ગદર્શનથી નિર્માણ થયેલ શ્રીસ્વામિનારાયણ મંદિરના 5 માં વાર્ષિક પાટોત્સવની અન્નકૂટ આરતી અને શિવાલયની પ્રતિષ્ઠા આરતી પ.પુ. ભાવિ આચાર્ય શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીએ કરી હતી.
આ પ્રસંગે ગઢપુર મંદિરનાં પૂ. સ્વામી શ્રી ઘનશ્યામવલ્લભદાસજી, પૂ. સ્વામી શ્રી એસ.પી.સ્વામી, ચેરમેન શ્રીરમેશભગત, તથા વડતાલથી પૂ. સ્વામી રૂષીકેશપ્રસાદદાસજી, પૂ. સ્વામી શ્રી નિર્ભયસ્વરૂપસ્વામી ,પૂ. સ્વામી શ્રી નિષ્કામસ્વરૂપદાસજી, પૂ. સ્વામી શ્રી જ્ઞાનસ્વરૂપદાસજી, દિનેશભગત, મહેશભગત આદિ સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા સાથે (M.P.)ધારાસભ્ય હિરાલાલ અલાવા પણ ઉપસ્થિત રહ્યા હતા.