Surat : Tree Plantation || Navpallavit Dhara Mahotsav || 15 Aug 2024

શ્રી સ્વામિનારાયણ ભગવાનના ૮ માં વંશજ અખિલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતી પ.પૂ. સનાતન ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય મહારાજશ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના પ્રાગટ્ય ૭૫માં અમૃત મહોત્સવ વર્ષ નિમિતે ધર્મકુળ પરિવારના ૭૫૦૦૦ વૃક્ષરોપણના સંકલ્પમાં શ્રી લક્ષ્મીનારાયણદેવ યુવક મંડળ – સુરતના યુવાનો સહભાગી થયા….