SVG Charity : Blood Donation Camp – Veraval, Girsomnath || 23 March 2025
તા. ૨૩ માર્ચ ૨૦૨૫ ને શહીદ દિવસે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ પીઠાધીપતિ પ.પૂ.સ.ધ.ધુ.૧૦૦૮ આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદ મહારાજશ્રીના આશીર્વાદ સહ આજ્ઞાથી વેરાવળ – ગીરસોમનાથ માં રક્તદાન કેમ્પ કરવામાં આવ્યો હતો.