Thari, Rajpipla : Murti Pran Pratishtha Mahotsav | 02 June 2021

નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિર – થારી, રાજપીપળાને આંગણે તા. 02/06/2021 બુધવાર (વૈશાખ વદ-8)ના રોજ મંદિરમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ પ.પૂ. 108 ભાવિ આચાર્ય નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી ના વરદ હસ્તે સંપન્ન થયો.