Vadtal : Shree Bhakti Parv || Vadtal : Gurupurnima Mohatsav || 21 July 2024 2024

તીર્થરાજ વડતાલધામના આંગણે પવિત્ર શ્રાવણ માસમાં વડતાલ શ્રી રઘુવીર વાડીને આંગણે ‘ શ્રી ભક્તિ પર્વનું ‘ આયોજન કરવામાં આવ્યું હતું.

તે અંતર્ગત ઉત્સવના પ્રથમ દિવસે વડતાલધામ દ્વિષતાબ્દી મહોત્સવ ઉપક્રમે સુંદર એવી વડતાલધામ મહિમાની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ઉત્સવના દ્વિતીય દિવસે શ્રી લક્ષ્મીનારાયણદેવ દેશ ગાદીને

શોભાવતા વિધમાન આચાર્યશ્રી પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્યશ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીનોં 75 મો પ્રાગટ્ય ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ઉત્સવના તૃતીય દિવસે ભાગવાનશ્રી કૃષ્ણચંદ્રનો પ્રાગટ્ય ઉત્સવ

ધૂન-કીર્તન, કથા-વાર્તા અને રાસ-ઉત્સવની સાથે ઉજવવામાં આવ્યો હતો.